રાશિ ભવિષ્ય 30 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ (અ, લ, ઇ): આજે તમે જે કેટલાક ભોતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નીખારશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. પારિવારિક ચિંતાઓને
મેષ (અ, લ, ઇ): આજે તમે જે કેટલાક ભોતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નીખારશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. પારિવારિક ચિંતાઓને
મેષ (અ, લ, ઇ): ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. આજે ધન લાભ થવાની શક્યતા તો છેજ પરંતુ એવું પણ થયી શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવ ના લીધે
અંકલેશ્વર નગરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રથમ સ્થાન માનવામાં છે.ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.
કંબોઈ સ્થિત અરબી સમુદ્રના કિનારે આવેલા ગુપ્તેશ્વર મહાદેવની ગણના ભારત દેશના ગણ્યાં ગાંઠયાં ગુપ્તર્તીથમાં થાય છે. જેને આપણે સ્તંભેશ્વર તીર્થ તરીકે ઓળખીએ છે.
ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન ભવનાથ મંદિરે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાદાના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો..
બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનું કિડીયારૂ ઉમટ્યું હતું.અને ભક્તોએ શિવજીના દર્શન કરીને અનેરી ધન્યતાનો અનુભવ કર્યો
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40 કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે.