રાશિ ભવિષ્ય 02 મે , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ (અ, લ, ઇ): સ્વાસ્થ્ય સારૂં રહેશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા
મેષ (અ, લ, ઇ): સ્વાસ્થ્ય સારૂં રહેશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા
મેષ (અ, લ, ઇ): તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. જો ભવિષ્ય માં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજ થીજ ધન ની બચત કરો. તમારા ઘરના વાતાવરણમાં
અક્ષય તૃતીયાને અખા તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્ય કરવાની અને સોના-ચાંદીની ખરીદી કરવાની પરંપરા છે.
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે
મેષ (અ, લ, ઇ): કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવા માં
અંદાડા ગામ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન સહિત આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો
મેષ (અ, લ, ઇ): આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે- જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મુકશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારી જીભ
મેષ (અ, લ, ઇ): સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકો ને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે
આમોદમાં બિરાજમાન આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્ર વદ તેરસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી