ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ, મહિલાનું મોત-3 ઘાયલ
હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું.
હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું.
પુષ્પા 2 ના ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
હરિયાણામાં 25 ઓક્ટોબરે રિલીઝ થયેલી બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ 'દો પત્તી'નો વિવાદ પીએમ મોદી સુધી પહોંચી ગયો છે.
વિક્રાંત મેસી સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઝીરો સે રિસ્ટાર્ટ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વિધુ વિનોદ ચોપરાએ દર્શકોને 2 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં અદ્ભુત સિનેમેટિક અનુભવની ઝલક આપી છે.
'પુષ્પા 2' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે, અલ્લુ અર્જુનના ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2021માં જ્યારે 'પુષ્પાઃ ધ રાઈઝ' આવી ત્યારે હિન્દી નિર્માતાએ વિચાર્યું ન હતું કે આ ફિલ્મ આટલી શાનદાર બનવા જઈ રહી છે.
કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆત તેના એક વોઇસઓવરથી થાય છે.ફિલ્મ 'વનવાસ' અનિલ શર્મા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે.
ફિલ્મનું સ્ક્રિનિંગ સંસદ સંકુલની લાઇબ્રેરીમાં થયું હતું. પીએમ મોદી ઉપરાંત અભિનેત્રી રિદ્ધિ ડોગરા, નિર્માતા એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના અને ફિલ્મની ટીમના અન્ય સભ્યોએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી