40 વર્ષ પછી જાવેદ અખ્તરે લગ્નને કેમ ગણાવ્યું નકામું ?
જાવેદ અખ્તર અને શબાના આઝમીના લગ્નને 40 વર્ષ થયા છે. આટલા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ હવે તાજેતરમાં જ લગ્નને લઈને લેખકનું નિવેદન સામે આવ્યું છે. આમાં તેણે કહ્યું છે કે લગ્ન નકામું છે.
જાવેદ અખ્તર અને શબાના આઝમીના લગ્નને 40 વર્ષ થયા છે. આટલા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ હવે તાજેતરમાં જ લગ્નને લઈને લેખકનું નિવેદન સામે આવ્યું છે. આમાં તેણે કહ્યું છે કે લગ્ન નકામું છે.
ગોધરાકાંડ પર બનેલી આ ફિલ્મના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહએ પણ વખાણ કર્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યકરો અને આગેવાનોને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે..
લગભગ 18 વર્ષ પહેલા રિલીઝ થયેલી અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની સુપરહિટ જોડી ફરી એકવાર 'ભાગમ ભાગ 2'થી ધૂમ મચાવવા આવી રહી છે. 2006માં આવેલી
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2'ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. એવામાં ફિલ્મને લઈ રિલીઝ પહેલાં જ વિવાદ સર્જાયો છે.
બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ સિરીઝની જાહેરાત કરી છે, જે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેનું પ્રોડક્શન ગૌરી ખાને કર્યું છે,
ગત 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હાલ ચર્ચામાં રહે છે. ફિલ્મ 2002ના
આયુષ્માન ખુરાના અમેરિકા પ્રવાસ દરમિયાન માત્ર તેના ગીતોથી જ નહીં પરંતુ તેની નમ્રતાથી પણ દિલ જીતી રહ્યો છે. તેના બેન્ડ 'આયુષ્માન ભવ' સાથે શિકાગો, ન્યુયોર્ક