અમરેલી: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 12,222 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

સાવરકુંડલામાં મુખ્યમંત્રીનાંહસ્તે લોકાર્પણ , વિવિધ પ્રકલ્પોનું CMએ કર્યું ખાતમુહૂર્ત

અમરેલી જિલ્લાનાસાવરકુંડલા શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાહસ્તે રૂપિયા12,222 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. CM પટેલે આ પ્રસંગે વિવિધ ધાર્મિક સ્થળો અને હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાહસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનુંલોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગેપૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીવિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરીયા,ધારાસભ્ય મહેશ કસવાળાસાંસદ ભરત સુતરીયાધારાસભ્ય હીરા સોલંકીધારાસભ્ય જનક તળાવયાધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રૂપિયા 12,222 લાખના ખર્ચનાવિકાસલક્ષી કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાહસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તકરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અમરેલીનાચાડીયા ગામેમાતૃભૂમિ વંદના મહોત્સવ અંતર્ગત વિકાસ કાર્યોના મુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેનાહસ્તેકર્યાખાતમુહૂર્તકરવામાં આવ્યું હતું.જેમાંCMએ બાબુભાઈ પેથાણી સરોવરનું ભૂમિપૂજન કર્યું હતું.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.