-
અમરેલીમાં ખેડૂતોની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ
-
રવિ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું શરૂ
-
DAP ખાતરની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી
-
સહકારી ખરીદ વેચાણ સંઘમાં ખાતર ન હોવાથી ખેડૂતોને ધરમ ધક્કા
-
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રી સુધી પત્ર લખી કરી રજુઆત
અમરેલી: રવિ પાકના વાવેતરમાં જોતરાતા ખેડૂતો માટે ખાતરની અછત બની પરેશાનીનું કારણ
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રવિ પાકની સીઝન ચાલુ થતા ખેડૂતો વાવેતર તરફ જોતરાયા છે,પરંતુ બીજી બાજુ DAP ખાતર મેળવવા માટે ખેડૂતોએ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.