-
અંકલેશ્વર નગર સેવા સદન વિવાદમાં
-
કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ
-
જેટીંગ મશીનના સમારકામના નામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
-
બીલનું ચુકવણુ ન કરવા વિપક્ષની માંગ
-
બીલની 4 મહિનાથી બીલની ચુકવણી નથી થઈ: પ્રમુખ
અંકલેશ્વર:નગર સેવા સદન દ્વારા મશીનના સમારકામના નામે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના કોંગ્રેસના આક્ષેપ !
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે