ભરૂચ : આમોદમાં જાહેરમાં શ્વાનોને ખોરાક ખવડાવવા પર પાલિકાએ પ્રતિબંધ ફરમાવ્યો, લોકોને બચકાં ભરનાર 11 શ્વાનોને પકડી લેવાયા...
ભરૂચ જિલ્લાના તાલુકા મથક આમોદમાં રખડતાં શ્વાનોએ બાળકો સહિત 7 જેટલા લોકોને બચકાં ભરી લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ભરૂચ જિલ્લાના તાલુકા મથક આમોદમાં રખડતાં શ્વાનોએ બાળકો સહિત 7 જેટલા લોકોને બચકાં ભરી લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો.
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરમાં બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાને લઇ નગરપાલિકાના ભાજપના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે વિવાદ વકરતા રાજકીય ક્ષેત્રે ચહલ પહલ જોવા મળી રહી છે
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પૌરાણિક રામકુંડમાં રૂ.15 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીની ટાંકીના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.