અંકલેશ્વર : સરદાર ભવન ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો ,પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા શૈલેષ સગપરિયા

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યોજાયો કાર્યક્રમ

  • યુવા સંવાદ કાર્યક્રમનું કરાયું આયોજન

  • જીવન ઘડતર અંગે યુવાનો માટે યોજાયો કાર્યક્રમ

  • મોટિવેશનલ સ્પીકરે આપ્યું માર્ગદર્શન

  • સમાજના આગેવાનો અને યુવાનો રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયાએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.સરદાર ધામ યુવા ટ્રસ્ટ દ્વારા યુવાનો માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયા અને સરદાર ધામ ટ્રસ્ટના ગગજી સુતરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories