-
ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન
-
સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાઓ દ્વારા વિરોધ
-
અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ
-
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
અમિત શાહ માફી માંગે એવી માંગ
ભરૂચ: અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ કરાયો
ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા