ભરૂચ અંકલેશ્વર: ભાજપ અને વિવિધ સંગઠનો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી By Connect Gujarat Desk 14 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ શું માયાવતી આંબેડકરના નામે બસપાને સંજીવની આપી શકશે? બાબા સાહેબ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર BSPએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. BSP ચીફ માયાવતીએ કહ્યું કે, જો અમિત શાહ પોતાના નિવેદન પર પસ્તાવો નહીં કરે તો BSP દેશમાં વિરોધ પ્રદર્શન કરશે. By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ કરાયો ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ભાજપ-કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજરોજ નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે DMIT ટેસ્ટનોમાં પ્રારંભ કરાયો... આજરોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં DMIT ટેસ્ટનોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 14 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી, રેલવે સ્ટેશન ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ By Connect Gujarat 14 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured કોટી કોટી વંદન : ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજરોજ 130મી જન્મ જયંતી By Connect Gujarat 14 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn