ભરૂચ ભરૂચ અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસ દ્વારા અમિત શાહના નિવેદનનો કરાયો વિરોધ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલા ડો.બાબાસાહેબ આંબેડકર સામેના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો By Connect Gujarat Desk 24 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ શું માયાવતી આંબેડકરના નામે બસપાને સંજીવની આપી શકશે? બાબા સાહેબ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર BSPએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. BSP ચીફ માયાવતીએ કહ્યું કે, જો અમિત શાહ પોતાના નિવેદન પર પસ્તાવો નહીં કરે તો BSP દેશમાં વિરોધ પ્રદર્શન કરશે. By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દલિત સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહ મંત્રી અમિત સાશે સંસદમાં બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 22 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ કરાયો ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: અમિત શાહના બાબાસાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદન મુદ્દે NSUI દ્વારા કરાયો વિરોધ વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી. By Connect Gujarat Desk 19 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ભાજપ-કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજરોજ નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn