-
અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર
-
સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન
-
રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન
-
70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન
-
સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા , વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ: હેલિકોપ્ટરમાં જાન કાઢવા બાબતે આદિવાસી સમાજ અંગે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી, કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા.
ભરૂચમાં યોજાયા હતા અનોખા લગ્ન
આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન
સોશ્યલ મીડિયામાં કરાય અભદ્ર ટિપ્પણી
આદિવાસી સમાજમાં રોષ
પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર
અંકલેશ્વર: કોસમડી હાટ બજારમાંથી મહિલાએ પહેરેલ 2 તોલાની સોનાની ચેઇનની ચોરી, GIDC પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના કોસમડી હાટ બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાં અંદાજીત 2 લાખના સોનાની ચેઇન ગઠિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: નબીપુર નજીક ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વ્યક્તિનું મોત, રેલવે પોલીસે તપાસ શરૂ કરી
રેલવે ટ્રેક પર અજાણ્યા 45 વર્ષીય વ્યક્તિ સૌરાષ્ટ્ જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: મનરેગા કૌભાંડમાં BJPના નેતાઓની સંડોવણીના કારણે તપાસ થઈ રહી છે પ્રભાવિત, કોંગ્રેસના આક્ષેપ
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા દ્વારા કરવામાં આવ્યા છે ગુજરાત | સમાચાર
ભરૂચ: દહેજ પોલીસે રૂ.2.65 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 2 આરોપીઓની ધરપકડ
દહેજ ગામે જુના બંદર રોડ ઉપર ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝુપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: નંદેલાવ ગામે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ભરૂચના નંદેલાવ ગામ ખાતે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું ગુજરાત | સમાચાર
નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત
Rape With Murder: દિલ્હીના નેહરૂ વિહારમાં નવ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડર
સુરત: ફરી એક મોડલનું ગ્લેમર વર્લ્ડને અલવિદા, ફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું
સુરત : પોલીસ જાપ્તામાંથી આરોપી તાપી નદીમાં કૂદીને ભાગી છૂટ્યો, આરોપીની શોધખોળ યથાવત..!
20% યુક્રેન હવે રશિયાના તાબા હેઠળ, પુતિનની આર્મીએ વધુ એક શહેર પર કબજો કર્યો