ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વોકાથોનું આયોજન કરાયું

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ભરૂચ ફેમિલીના દ્વારા મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ કરવામાં આવ્યું આયોજન

  • મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

  • રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરાયું

  • સ્લોગન રાઇટિંગ સ્પર્ધા પણ યોજાય

Advertisment

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ભરૂચ ફેમિલીના દ્વારા મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

તારીખ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના અને શ્રદ્ધા મોટર્સના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકાથોન ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઈનોક્સ મલ્ટિપ્લેક્સથી સાંઈ મંદિર સુધી યોજાઈ હતી જેમાં 50થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો.આ સાથે જ મહિલા સશક્તિકરણ સહિતના વિષયો પર સ્લોગન રાઇટીંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વોકાથોન.આ પ્રથમ નંબરે લલીતાબેન રાઠોડ અને બીજા નંબરે ડોક્ટર સુરભી ત્રિવેદી વિજેતા બન્યા હતા.તો સ્લોગન રાઇટીંગ સ્પર્ધામાં રિંકલ સિંગાપુરી, ડોકટર સુરભી ત્રિવેદી અને ડોક્ટર સીમા મુન્દ્રા વિજેતા જાહેર થયા હતા. વિજેતાઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા સહિત મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment