કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થયા
BY Connect Gujarat3 Aug 2021 11:20 AM GMT

X
Connect Gujarat3 Aug 2021 11:20 AM GMT
કચ્છ જિલ્લાના ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થતા મંદિરને મોટી ખોટ પડી છે. ગતરોજ સ્વામીજીએ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો, ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરથી સ્વામીજીની અંતિમયાત્રા નીકળી હતી. સ્વામિનારાયણ વાડી ખાતે સદગત સ્વામીજીની અંતિમવિધિ કરવામાં આવી હતી.
ભુજ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજીએ જણાવ્યું કે, ઘનશ્યામવિહારી સ્વામીએ ભુજ મંદિરના નિર્માણમાં અથાગ યોગદાન આપ્યું છે. તેઓ હંમેશા પ્રભુભક્તિ અને હરિ સ્મરણમાં લિન રહેતા હતા. તેઓ 33 વર્ષ સુધી સાધુ રહ્યા હતા અને 55 વર્ષની આયુએ દેહ ત્યાગ કર્યો છે. પોતાના સાધુકાળ દરમ્યાન તેઓએ ભુજ મંદિરમાં સેવા આપી હતી. ઘનશ્યામવિહારી સ્વામીને કિડની અને ડાયાબિટીસની બીમારી હતી. તેમની અણધારી વિદાયથી હરિભક્તો સહિત સંત સમાજમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : કફ શિરપની બોટલોના જથ્થા સાથે SOG પોલીસે કરી 2 ઈસમોની...
19 May 2022 1:19 PM GMTવલસાડ : શ્રેષ્ઠ સખીમંડળો અને બેન્કર્સોનું સન્માન તેમજ સ્વસહાય જૂથોને ...
19 May 2022 1:09 PM GMTઅંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી...
19 May 2022 1:01 PM GMTભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMT