ગુજરાત તાપી : નદી પાણીમાંથી એક સાથે 2 નનામી લઈ જવા પાથરડા ગામના લોકો બન્યા મજબૂર... ગતરોજ તાપી જિલ્લાના પાથરડા ગામના કોટવાળીયા ફળિયામાં રહેતા પિતા અને પુત્રીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું By Connect Gujarat 02 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : રક્તરંજિત અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોની મધરાતે જ અંતિમવિધિ કરાય, હૈયાફાટ આક્રંદ સાથે ગામ હીબકે ચઢ્યું... અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 236 દિવસ બાદ કોવિડ સ્મશાનમાં ચિતા સળગી, વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર વિશ્વમાં કોરોનાનો નવો વેરીયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે, જેને લઈ ભારત સરકાર પણ સતર્ક બની છે. આ તરફ ભરૂચમાં પણ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. By Connect Gujarat 21 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પિતાનું નિધન થતા 5 દિકરીઓએ કાંધ અને અગ્નિદાહ આપી પુત્રની ખોટ સારી... પ્રાંતિજ તાલુકાના મોયદ પાસે આવેલ રૂપપુરા ગામે 5દિકરીઓના પિતાનું મરણ થતા દિકરીઓએ કાંધો અને અગ્નિદાહ આપી દિકરાની ખોટ પુરી કરી પુત્રધર્મ નિભાવ્યો હતો. By Connect Gujarat 30 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય, 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિથી અંતિમ સંસ્કાર કરાયા જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 21 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગી,વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગતી જોવા મળી હતી. By Connect Gujarat 29 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn