• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

દાહોદ : સરકારી અનાજના સંચાલકો હડતાળ પર ઉતર્યા,પડતર માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk 28 Oct 2025 in ગુજરાત સમાચાર
New Update
  • સરકારી અનાજના સંચાલકો હડતાળ પર 

  • પડતર માંગણીઓ અંગે ઉઠાવ્યું પગલું 

  • ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રજૂઆત 

  • જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર 

  • સંચાલકોની અચોક્કસ મુદ્દત માટે હડતાળની ચીમકી 

દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકો પડતર માંગણીઓ અંગે સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે.ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના નેજા હેઠળ સરકારી અનાજના વેપારીઓએ  માંગણી કરી છે કે અનાજના વેચાણમાં મળતા કમિશન દરમાં વધારો તેમજ સમયસર કમિશનની ચુકવણી કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.તેમજ તકેદારી સમિતિમાં 11 લોકોમાંથી 8 લોકોના ફિંગર પ્રિન્ટ લેવા જેવી બાબત રદ કરવા અને હયાતીમાં થતી વારસાઈ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે.આ સાથે જ સરકારી અનાજના સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પડતર માંગણીઓના યોગ્ય ન્યાય માટેની માંગણી કરીને જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા માટેની ચીમકી ઉચ્ચારી હતી.

#Gujarat #CGNews #government #Dahod #strike #Food grain
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by