ગુજરાત : "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે"ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી શાળાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે  "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે." ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

New Update
  • ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે

  • ગાંધીજીના વિચારોથી વિદ્યાર્થીઓમાં આવ્યો બદલાવ

  • સારા અક્ષર માટે વિદ્યાર્થીઓ થયા પ્રોત્સાહિત

  • શાળાએ બાળકોને સુંદર અક્ષર માટે ધ્યેયમંત્ર આપ્યો

  • સર્જનશીલતાના ગુણથી લેખનમાં ભૂલો ઘટી 

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે  "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે." ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

મહેસાણાના વિઠોડાની આ શાળાએ બાળકો સુંદર અક્ષર કાઢે તેને ઘ્યેયમંત્ર તરીકે અપનાવ્યો છે. 2010થી ચાલી રહેલા આ પ્રયાસને કારણે બાળકોના અક્ષર જ  સુધર્યા નથીપણ ભાષા સાથે તેમનો સંબંધ પણ મજબૂત બન્યો છે. સુંદર લખાણને કારણે બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ પહેલથી વિદ્યાર્થીઓમાં શિસ્ત,ધીરજ અને સર્જનશીલતાના ગુણો પણ વિકસ્યાં છે. લેખનમાં ભૂલો ઘટી છે. આ પ્રકલ્પથી વિદ્યાર્થીઓ  પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી રહ્યાં છે,સાથે સાથે તેમનો ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ વધ્યો છે.

Latest Stories