સરકારી કાર્યક્રમોમાં હવે 'વંદે માતરમ્' અનિવાર્ય : રાષ્ટ્રગીત બાદ તમામ 6 છંદ વગાડવા પડશે
આ નવા નિયમો અનુસાર, હવે તમામ સરકારી કાર્યક્રમો, શાળાઓ અને મહત્વના આયોજનોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન' ની જેમ જ 'વંદે માતરમ્' વગાડવું અને ગાવું અનિવાર્ય રહેશે.
આ નવા નિયમો અનુસાર, હવે તમામ સરકારી કાર્યક્રમો, શાળાઓ અને મહત્વના આયોજનોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન' ની જેમ જ 'વંદે માતરમ્' વગાડવું અને ગાવું અનિવાર્ય રહેશે.
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે." ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના લુંભા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ છે પરંતુ વર્ગખંડની ઉણપ છે.જેના કારણે માત્ર બે જ ઓરડામાં 200 વિદ્યાર્થીઓ બે પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે.
સમગ્ર રાજ્ય સહીત ભરૂચ જિલ્લામાં પણ જીસીઈઆરટી અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો માટે આજથી નો બેગ ડેનું આયોજન કરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામની પ્રાથમિક કેન્દ્ર શાળા આચાર્ય વિના જ છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે,
આજરોજ દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.
અમરેલીમાં હનુમાનપરામાં આવેલ જીવનતીર્થ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12ના વર્ગો ચલાવવામાં આવે છે. પરંતુ શાળા પાસે માત્ર છ ઓરડા હોવા છતાં 20 ઓરડાની મંજુરી ઠપકારી દેવાઇ હતી.