ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકાશે નહીં.

New Update
rtion

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છેજે અંતર્ગત હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકાશે નહીં.

આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છેજેમાં સ્પષ્ટ જણાવાયું છે કે રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.હવે બેંક ખાતું ખોલાવવુંમોબાઇલ સિમ કાર્ડ મેળવવુંકે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં.

Latest Stories