જુનાગઢ: કેશોદમાં પુત્રની સ્કોરલશીપ માટેનો દાખલો મેળવવા જતા મહિલા સાથે ગ્રા.પં.નાં કર્મચારીએ દુષ્કર્મ આચર્યું
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતમાં પુત્રના સ્કોલરશીપ માટે દાખલો લેવા માટે ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતમાં પુત્રના સ્કોલરશીપ માટે દાખલો લેવા માટે ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી
અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના
અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.