ભરૂચ: ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાય, 1 વોટથી મહેશ નિઝામા ચૂંટાયા
ભરૂચના ઝાડેશ્વર ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 1 વોટથી સિંદૂર પેનલના મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બન્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 1 વોટથી સિંદૂર પેનલના મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બન્યા હતા.
ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ગ્રામજનોએ પંચાતી રાજની ચૂંટણીમાં અદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો.
ગુજરાતમાં કુલ 8326 ગ્રામ પંચાયતો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે, મતદાન યોજાય ત્યાં સુધી કેટલીક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી...
ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી
ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે. જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ
અંકલેશ્વરના નાંગલ, બોરભાઠા બેટ, બોરભાઠા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે.મોટા ભાગે પંચાયતની ચૂંટણી આ રસપ્રદ બનતી હોય છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,