ઉના : ગીર ગઢડા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન તેમજ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.
આજે સવારે 7 વાગ્યે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં
આ આગાહી મુજબ, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આજે વહેલી સવારથી જ અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદી વાતાવરણને કારણે વિઝિબિલીટી પણ ઓછી થઈ છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મધ્યમ વરસાદ અને વાવાઝોડાની અસર
આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને હળવા વાવાઝોડાની શક્યતા છે. આ વરસાદ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની ધારણા છે.
હળવા વરસાદ અને વાવાઝોડાની અસર
આ ઉપરાંત, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દિવ, જુનાગઢ, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.