ઉના : ગીર ગઢડા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન તેમજ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ પે સેન્ટર શાળા ખાતે CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ઉના તાલુકાના વાંસોજ ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને આ પ્રસંગે 150 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
માનવભક્ષી દીપડાને પકડી પાડવા પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં અને રાત્રીના સમય ફરી આ દીપડો આવી ચડતા આ વિસ્તારમાં ગોઠવેલ પાંજરામાં પુરાઈ જતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો
જિલ્લાના ઉના શહેરમાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળી હતી.
આ શોભાયાત્રામાં વાંસોજ ગામના દરેક ભક્તો જોડાયા હતા.