ગુજરાત ઉના : ગીર ગઢડા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન તેમજ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું. By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના : તડ પે-સેન્ટર શાળા ખાતે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું, વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી... ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ પે સેન્ટર શાળા ખાતે CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 21 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના : વાંસોજમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનામાં 12 જ્યોતિર્લિંગ દર્શન યોજાયું ઉના તાલુકાના વાંસોજ ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના તાલુકાના પાલડી ગામ ખાતેની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને આ પ્રસંગે 150 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 14 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરગઢડાના વડવિયાળા ગામે વૃદ્ધને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો માનવભક્ષી દીપડાને પકડી પાડવા પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં અને રાત્રીના સમય ફરી આ દીપડો આવી ચડતા આ વિસ્તારમાં ગોઠવેલ પાંજરામાં પુરાઈ જતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો By Connect Gujarat 11 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : ઉનામાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા વૃદ્ધને ઊંઘમાં જ કચડી નાખ્યા... જિલ્લાના ઉના શહેરમાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળી હતી. By Connect Gujarat 16 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના : વાંસોજ ગામમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રામાં વાંસોજ ગામના દરેક ભક્તો જોડાયા હતા. By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના-ગીર ગઢડા આહીર સમાજ દ્વારા 20મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 29 નવયુગલોએ મંગળ ફેરા ફર્યા.. આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 29 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા By Connect Gujarat 18 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ “પ્રોટેક્શન વોલ” બનાવવા લોકમાંગ... ઉના તાલુકના સૈયદ રાજપરા ગામના દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ પ્રોટેક્શન વોલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. By Connect Gujarat 02 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn