ઉના : ગીર ગઢડા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન તેમજ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.
અંકલેશ્વરમાં વેપાર રોજગાર અર્થે ઠરીઠામ થયેલા સૌરાષ્ટ્ર પંથકના લુહાર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા શરદ પુર્ણિમાના પર્વ નિમિતે રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું
હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે
રણછોડજીનાં મંદિરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે.ભરૂચ શહેરમાં આ એક માત્ર જગ્યા છે જ્યાં ભક્તો ઉભા રહીને એટલે કે ઉભા ભજન કરીને ભગવાન રણછોડજીની આરાધના કરે છે.
યોગ ટ્રેનર બહેનોએ લયબદ્ધ ગરબાના તાલ અને સંગીતની સૂરાવલિઓમાં ગરબે રમી શરદ પૂર્ણિમાની રાત્રિને રઢિયારી બનાવી દીધી હતી
શરદ પૂર્ણિમાના પર્વે દૂધ પૌવા ખાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાવનગરમાં ઘેર- ઘેર ઊંધિયું બનાવવામાં આવતું હોય છે
અમરેલી જિલ્લાની અમર ડેરી દ્વારા દર વર્ષે શરદ પુનમ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે,
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે શરદ પૂનમના પાવન અવસરે મહાકાળી માઁના દર્શન કરવા માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.