ભરૂચ અંકલેશ્વર: શરદ પુર્ણિમામાં નિમિત્તે લુહાર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા રાસ ગરબાનું આયોજન અંકલેશ્વરમાં વેપાર રોજગાર અર્થે ઠરીઠામ થયેલા સૌરાષ્ટ્ર પંથકના લુહાર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા શરદ પુર્ણિમાના પર્વ નિમિતે રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 17 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ફાંટા તળાવ રાણા પંચ દ્વારા 32 વર્ષોથી બનાવાય છે માવાઘારી, 60 સ્વયંસેવકો જોડાય છે કામગીરીમાં હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:શહેરના રણછોડજી મંદિરમાં શરદ પૂનમની કરવામાં આવશે ઉજવણી રણછોડજીનાં મંદિરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે.ભરૂચ શહેરમાં આ એક માત્ર જગ્યા છે જ્યાં ભક્તો ઉભા રહીને એટલે કે ઉભા ભજન કરીને ભગવાન રણછોડજીની આરાધના કરે છે. By Connect Gujarat Desk 13 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરદ પૂનમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાય... યોગ ટ્રેનર બહેનોએ લયબદ્ધ ગરબાના તાલ અને સંગીતની સૂરાવલિઓમાં ગરબે રમી શરદ પૂર્ણિમાની રાત્રિને રઢિયારી બનાવી દીધી હતી By Connect Gujarat 31 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગરમાં શરદ પૂનમની કરાઇ અનોખી રીતે ઉજવણી, ઊંધ્યું ખાઈને ઉજવાય છે આ પર્વ.... શરદ પૂર્ણિમાના પર્વે દૂધ પૌવા ખાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાવનગરમાં ઘેર- ઘેર ઊંધિયું બનાવવામાં આવતું હોય છે By Connect Gujarat 28 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : અમર ડેરી દ્વારા યોજાયો મિલ્ક "શરદોત્સવ", કેન્દ્રીય મંત્રીએ બોલાવી રાસની રમઝટ... અમરેલી જિલ્લાની અમર ડેરી દ્વારા દર વર્ષે શરદ પુનમ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે, By Connect Gujarat 10 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : શરદ પૂનમ નિમિત્તે પાવાગઢ મહાકાળી માઁના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર... પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે શરદ પૂનમના પાવન અવસરે મહાકાળી માઁના દર્શન કરવા માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. By Connect Gujarat 09 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી રેસીપી શરદ પૂનમે કેમ ખાસ બનાવવામાં આવે છે દૂધ પૌંવા , જાણો સૌથી ઝડપથી બની જાય તેવી રીત આજ શરદ પૂનમ કહેવાય છે કે શરદ પૂનમની રાત બહુ ચમત્કારી રાત માનવમાં આવે છે. આ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નીકળતી ઉર્જા અમૃત સમાન હોય છે, અને ચંદ્રમાંથી અમૃત વર્ષે છે. By Connect Gujarat 09 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી ઉજવણી શરદ પૂનમની "અમૃતમય" રાત : માઁ લક્ષ્મી, ભગવાન શ્રીકૃષ્ણ અને ચંદ્રમાની પૂજા કરવાનું વિશેષ મહત્વ... શરદ પૂનમની રાતને બહુ ચમત્કારી રાત માનવમાં આવે છે. કહેવાય છે કે, આ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નીકળતી ઉર્જા અમૃત સમાન હોય છે, અને ચંદ્રમાંથી અમૃત વર્ષે છે. By Connect Gujarat 09 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn