સુરત : આહીર સમાજ દ્વારા આપના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાનો સન્માન સમારંભ યોજાયો
સુરતના વરાછા વિસ્તારમાં આહીર સમાજ દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું
સુરતના વરાછા વિસ્તારમાં આહીર સમાજ દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું
અંધારી તેરસના દિવસે કચ્છના પ્રંથળિયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે. જે મુજબ આ વર્ષે વાગડના 1160 જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા
સુરત શહેરમાં શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આહીર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ સહિત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લા આહિર સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમૂહ લગ્ન પ્રસંગે આહિર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કંકોત્રી લેખન કાર્યક્રમ યોજાયો હતો.
આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજની 16 દીકરીઓ સાથે અતીત સાધુ સમાજની એક દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.