ચા ના શોખીનો જરા સાવચેતી રાખજો ! આટલું અવશ્ય જાણી લો
લોકો ગમે ત્યારે ચા પીવા માટે તૈયાર હોય છે. કેટલાક લોકોને ચાની એટલી લત હોય છે કે તેઓ સવારે ઉઠતાની સાથે જ ચા પી લે છે. જો કે આ ચા સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.
લોકો ગમે ત્યારે ચા પીવા માટે તૈયાર હોય છે. કેટલાક લોકોને ચાની એટલી લત હોય છે કે તેઓ સવારે ઉઠતાની સાથે જ ચા પી લે છે. જો કે આ ચા સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.
વરસાદની ઋતુમાં અનેક રોગો અને ચેપ લોકોને પોતાનો શિકાર બનાવે છે. એટલા માટે લોકો આ સમયગાળા દરમિયાન ઘણીવાર બીમાર પડે છે. આવી સ્થિતિમાં, વરસાદની ઋતુમાં તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે
જંક ફૂડ આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી, તે વજન વધવાની સાથે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે. એટલું જ નહીં આવા ખોરાકના વધુ પડતા સેવનથી વ્યક્તિમાં તણાવ અને ચીડિયાપણાની સમસ્યા પણ જોવા મળે છે.
કાકડી આપણા માટે ફાયદાકારક છે. પાણીથી ભરપૂર કાકડી ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને શરીર હાઇડ્રેટેડ રહે છે. તે સામાન્ય રીતે સલાડ અથવા રાયતાના રૂપમાં ખાવામાં આવે છે
ચાંદીપુરા વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળાઓ, ખાનગી શાળા તેમજ આંગણવાડીઓના સંકુલ ખાતે સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો
નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ જણાય આવ્યો હતો. જેથી ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અવિધા CHC અને રાજપારડી PHCની મુલાકાત લેવામાં આવી
ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આને ખાવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. જો કે, લોકોને ઘણીવાર આ પ્રશ્ન થાય છે કે તેને પલાળ્યા પછી ખાવું ફાયદાકારક છે કે નહીં.
ચાંદીપુરા વાયરસના 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી 14 કેસ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રેશર પંપ તેમજ ફોગિંગ દ્વારા ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર માંખીનો નાશ કરાઈ રહ્યો છે