જો તમે શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માંગો છો, તો જાણી લો રાત્રે ગરમ દૂધ પીવાના ફાયદાઓ....
આયુર્વેદ અનુસાર દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો માને છે કે જો કોઈ કારણોસર તમે તમારું ભોજન ચુકી જાઓ છો,
આયુર્વેદ અનુસાર દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો માને છે કે જો કોઈ કારણોસર તમે તમારું ભોજન ચુકી જાઓ છો,
રેડ રાઈસ સામાન્ય રીતે એશિયન દેશોમાં, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં ઉગાડવામાં આવે છે.
આજે 1લી જૂનના રોજ દુનિયાભરમાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ એ જ છે કે લોકો દૂધના પોષણ તત્વોને જાણે અને તેનો ઉપયોગ કરે.
ઉનાળામાં એવા ઘણા ફળો મળે છે, જેમાં શરીરને સ્વસ્થ રાખવાના ગુણ હોય છે. શું તમે વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન છો?
તમે ખસખસનું નામ તો સાંભળ્યું જ હશે. તે જોવામાં ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
એ ભાગદોડવાળા જીવનમાં અને બદલાતી જીવનશૈલી અને ખોટી ખાનપાનને કારણે માથાની ચામડી સંબંધિત સમસ્યાઓ સામાન્ય છે.
લોકો માત્ર શિયાળામાં જ નહીં ઉનાળામાં પણ તિરાડવળી હીલ્સથી પરેશાન હોય છે. ક્રેક હીલ્સને કારણે, તમે ક્યારેક તમારા મનપસંદ ફૂટવેર પહેરી શકતા નથી.