અયોધ્યાના રામ મંદિર પરિસરમાં 30 કરોડની ભવ્ય સુવર્ણ પ્રતિમા સ્થાપિત થશે
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે 29 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન અયોધ્યામાં ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ની ભવ્ય ઉજવણી યોજાશે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે 29 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન અયોધ્યામાં ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ની ભવ્ય ઉજવણી યોજાશે.
બેંગ્લુરુમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. મંગળવારે સાંજે એક 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને ગોળી મારીને હત્યા કરી હતી.
સ્પોટીફાય જેવી વૈશ્વિક પ્લેટફોર્મ પરથી આટલા મોટા પાયે મ્યુઝિક ફાઇલ્સ બહાર આવવી એ ડિજિટલ યુગમાં કન્ટેન્ટ સુરક્ષા કેટલી નાજુક બની છે તેનું ચિંતાજનક ઉદાહરણ છે.
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ બુધવારે સવારે 8:55 વાગ્યે તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 નો ઉપયોગ કરીને યુએસ કંપની AST સ્પેસમોબાઇલના બ્લૂબર્ડ
ભારતીય ઘરેલુ ક્રિકેટમાં આજથી સુનામી આવવાની છે. કારણ કે 24 ડિસેમ્બરે લિસ્ટ-એ ટુનામેન્ટ વિજય હઝારે ટ્રોફી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના
મેષ (અ, લ, ઇ): માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. વેપાર ને મજબૂત કરવા
આ ઘટનાક્રમ દરમિયાન મંગળવારે સવારે 10 વાગ્યા પહેલા બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતમાં બાંગ્લાદેશના હાઈ કમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા