હીડમાના ખાત્મા બાદ MMC ઝોનના નક્સલીઓ ત્રણેય CMને પત્ર લખી સામૂહિક આત્મસમર્પણને તૈયાર
નક્સલીઓએ લખેલા પત્રમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાઈને સંબોધવામાં આવ્યા છે.
નક્સલીઓએ લખેલા પત્રમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાઈને સંબોધવામાં આવ્યા છે.
24મી નવેમ્બરે એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC)ના પહેલા યુદ્ધ જહાજ INS માહેને સત્તાવાર રીતે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું.
ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતે શપથ લઇ લીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને શપથ અપાવી હતી. તેમણે જસ્ટિસ ડી.વાય. ગવઇના સ્થાને પદ સંભાળ્યું છે
ઓડિશા પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરોને આશ્રય આપતી એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે. બાંગ્લાદેશીઓનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ થતો હતો.
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગલ્ફ એરની ફ્લાઈટ નંબર GF 274, જે બહરીનથી હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ) માટે ઉડાન ભરી રહી હતી, તેને સુરક્ષાના કારણોથી મુંબઈ લેન્ડ કરી દેવાઈ.
નોઈડા અને ગ્રેટર નોઈડામાં વધતા પ્રદૂષણના નિયંત્રણ માટે હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
દેશની વાયુમાર્ગ સુરક્ષામાં મોટો ફેરફાર લાવતું એક મહત્વપૂર્ણ પગલું કેન્દ્ર સરકારે ભરી લીધું છે. ભારત સરકાર હવે દેશના દરેક મોટા અને સંવેદનશીલ ઍરપોર્ટ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવાની તૈયારીમાં છે.
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા જાનલેવા કાર બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓએ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી લીધું છે. તાજી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રહેનારા એક ઇલેક્ટ્રિશિયન તુફૈલ અહમદની ધરપકડ કરવામાં આવી છે