પંજાબમાં પૂરનો કહેર! આ જિલ્લાઓમાં સૌથી વધુ વિનાશ, જાણો શું છે સ્થિતિ
ભારે વરસાદના કારણે પંજાબમાં ઘણો વિનાશ થયો છે. પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, તરનતારન, ફાઝિલકા, કપૂરથલા અને હોશિયારપુરમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે.
ભારે વરસાદના કારણે પંજાબમાં ઘણો વિનાશ થયો છે. પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, તરનતારન, ફાઝિલકા, કપૂરથલા અને હોશિયારપુરમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે.
મંગળવારે મોડી રાત્રે મુંબઈને અડીને આવેલા વસઈ વિરાર વિસ્તારમાં એક જૂની ચાર માળની ઇમારત ધરાશાયી થઈ, જેમાં ઘણા લોકો કાટમાળમાં ફસાયા હતા. હવે 14 લોકોના મોત થયાના અહેવાલ છે.
ટ્રમ્પ ટેરિફની ભારત પર અસર પડવાનું શરુ થઈ ગયું છે. ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફની ભારત પર અસર દેખાઈ
જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં LOC પાસે ફરીથી ઘુસણખોરીની કોશિશ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને
જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 30 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન પછીના દિવસે આ મૃત્યુઆંક વધ્યો છે.
કટરામાં ભારે વરસાદને કારણે મંગળવારે માતા શ્રી વૈષ્ણો દેવી યાત્રા રુટ પર ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું હતું. જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને 14 અન્ય
પોલીસને સતત ફરિયાદો મળી રહી હતી કે કેટલાક લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી છોકરીઓની પ્રોફાઇલ બનાવીને યુવાનો સાથે મિત્રતા કરે છે.