સુપ્રીમ કોર્ટે જામનગરના વનતારાને આપી ક્લીનચીટ, જાણો સંપૂર્ણ મામલો
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જો નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોય તો રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારામાં હાથીઓને મોકલવા બાબતે કોઈ ભૂલ નથી.
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જો નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોય તો રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારામાં હાથીઓને મોકલવા બાબતે કોઈ ભૂલ નથી.
ગુજરાતના રાજ્યપાલશ આચાર્ય દેવવ્રતએ તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. 1 ઓક્ટોબર, 2025 થી, કોઈપણ ટ્રેન માટે ઓનલાઈન બુકિંગ ખુલ્યા પછી પ્રથમ 15 મિનિટ
આ અભિયાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફક્ત એક વિભાગની જવાબદારી નથી. મુખ્યમંત્રી ભગવંત માન પોતે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે.
મુંબઈમાં હવામાનનો મિજાજ ફરી એકવાર બદલાયો છે, ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઈ માટે પહેલાથી જ ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી વિવાદમાં રહેલી મિલકતોમાં કોઈ તૃતીય પક્ષનો અધિકાર બનાવવામાં આવશે નહીં.
કાશ્મીરમાં પંપો પર પેટ્રોલની અછત છે, કારણ કે ભૂસ્ખલન અને પૂરને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટેન્કરો પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.