કાશ્મીરમાં કિશ્તવાડમાં ‘તબાહી’: વાદળ ફાટવાથી 15 લોકોના મોતની શંકા
કાશ્મીરના કિશ્તવાડમાં ઉત્તરાખંડના ધરાલી જેવી કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. કિશ્તવાડ જિલ્લાના પડ્ડર વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે.
કાશ્મીરના કિશ્તવાડમાં ઉત્તરાખંડના ધરાલી જેવી કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. કિશ્તવાડ જિલ્લાના પડ્ડર વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ભારતના આર્થિક વિકાસ પર ખાસ અસર પડશે નહીં, એમ એસપી ગ્લોબલ રેટિંગ્સના મતે.
પાકિસ્તાનના કરાચીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પર હવાઈ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ પુરુષ અને 8 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા હતા,
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન તરફથી થયેલી મોટી ઉશ્કેરણીમાં, પાકિસ્તાની સેનાના સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે માહિતી આપી હતી કે આગામી 48 કલાક દરમિયાન તે ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં આગળ વધવાની શક્યતા છે
અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ રામેશ્વર ફેન્સી દુકાનમાં વેપારીને અજાણ્યા બે ઈસમો માર માર્યો હોવાની ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ઉત્તરાખંડમાં આજે હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને લોકોને બિનજરૂરી રીતે ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદે ભારે તબાહી સર્જી છે. જેમાં ભારે વરસાદના પગલે ચમોલી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે.