બાળકોને સ્વસ્થ અને મજબૂત રાખવા શિયાળામાં આપો આ સુપરફૂડ, શરદી-ખાંસી થશે છૂમંતર
બાળકોને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવા શિયાળામાં આ સુપરફુડ જરૂર આપવા જોઈએ. દૈનિક આહારમાં સામેલ કરવાથી શરદી અને ખાંસી તો શું તાવ પણ દૂર રહેશે.
બાળકોને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવા શિયાળામાં આ સુપરફુડ જરૂર આપવા જોઈએ. દૈનિક આહારમાં સામેલ કરવાથી શરદી અને ખાંસી તો શું તાવ પણ દૂર રહેશે.
આમળા અને મીઠા લીમડાનો ઉપયોગ વાળની કોઈપણ સમસ્યાની સારવાર માટે થાય છે. જાણો આમળા અને મીઠો લીમડો વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે.
શિયાળો શરૂ થતા જ શરદી–ખાંસી જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી જાય છે, પરંતુ તેમાં પણ સૂકી ઉધરસ સૌથી વધુ હેરાન કરતી સમસ્યા બની રહે છે.
શિયાળાની ઠંડીમાં ગરમ પાણી માટે ગીઝર એક જરૂરી ઉપકરણ બની જાય છે, પરંતુ જો તમે તેને 24 કલાક ચાલુ રાખો છો, તો એ ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે.
ભારતીય રસોઈમાં મસાલા તરીકે જાણીતી, એલચી માત્ર સ્વાદ અને સુગંધ માટે જ ઉપયોગી નથી, પરંતુ એ અનેક આરોગ્ય લાભો માટે પણ વિખ્યાત છે. ખાસ કરીને, ભોજન પછી એ તેને ચાવવું આરોગ્ય માટે એક સારું પગલું બની શકે છે.
આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં, જયારે બધું જ મશીનના ગતિથી ચાલે છે, તો પર્યાવરણ અને તણાવથી સ્કિન પર અસરો થવી એ સામાન્ય વાત બની ગઈ છે.
કરવા ચોથ એ પરિણીત મહિલાઓ દ્વારા મનાવવામાં આવતો એક મહત્વપૂર્ણ વ્રત છે. હિન્દુ કેલેન્ડર મુજબ, કરવા ચોથ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પર મનાવવામાં આવે છે.
સવારના નાસ્તામાં જો તમારે કઇક હળવુ અને હેલ્ધી ખાવાની ઇચ્છા છે તો તમે ઉપમા બનાવીને ખાઇ શકો છો. આમતો ઉપમા ફટાફટ બનવા વાળી જ રેસિપી છે.