ચા સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ના ખાશો નહિતર થશે અનેક ગણા નુકશાન, જાણો વિગતવાર….
ચા પીવી લગભગ બધા જ લોકોને ગમતી હોય છે. પરંતુ એવિ પણ કેટલીક વસ્તુઓ છે જેને ચા સાથે ખાવાથી અનેકગણા નુકશાન થઈ શકે છે.
ચા પીવી લગભગ બધા જ લોકોને ગમતી હોય છે. પરંતુ એવિ પણ કેટલીક વસ્તુઓ છે જેને ચા સાથે ખાવાથી અનેકગણા નુકશાન થઈ શકે છે.
ઇંડિયન રેલ્વે સમયે સમયે નવા નવા ટુર પેકેજ જાહેર કરતાં જ હોય છે જેથી લોકો ઓછા ખર્ચે હરવા ફરવાની મજા માણી શકે.
કૂતરો કરડવાથી ચોક્કસપણે દુઃખ થાય છે અને તે તદ્દન ખતરનાક સાબિત થઈ શકે છે. ઉપરાંત, આ પ્રાણીથી વ્યક્તિને આજીવન ડર લાગે છે.
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.
ઘણી વાર શરીરના ઘણા ભાગોની નસો સાવ સ્પષ્ટપણે દેખાતી હોય છે. આ નસો હાથ, પગ, છાતી, પીઠ અને સ્નાયુ પર દેખાય છે,
સૂર્યમુખીનું તેલ ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે. આ તેલથી કોઈ ઘા વગેલો હશે તો પણ ઝડપથી રૂજાઈ જશે.
સવાર સવારમાં ગુલાબી ઠંડી પાડવાની શરૂઆત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં તરત જ ઋતુ ચેન્જ થતાં લોકો બીમાર પડે છે.