આ મીઠી અને ખારી વાનગીઓ વિના દશેરાનો તહેવાર અધૂરો છે,તો વાંચો શું છે આ વાનગી
આજે એટલે કે 5 ઓક્ટોબર ભારતભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અસત્ય પર સત્યના વિજય એટલે વિજયાદશમી
આજે એટલે કે 5 ઓક્ટોબર ભારતભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અસત્ય પર સત્યના વિજય એટલે વિજયાદશમી
નાળિયેરની બરફી અને નાળિયેરમાંથી બનાવેલી બીજી વાનગીઓ તો ખાધી હસે પરંતુ આ કાંઇક નવું છે કે નાળિયેર માંથી ખીર તો ચાલો જાણીએ કઈ રીતે બનાવી શકાય
નવરાત્રી એ સ્વાસ્થ્ય સુધારવાની સાથે શરીરને ડિટોક્સિફાય કરવાની ખૂબ જ સારી તક છે. જો તમે યોગ્ય રીતે ઉપવાસ કરશો તો નવ દિવસ પછી તમને ખરેખર સારું લાગશે.
આ દિવસે માઁ કુષ્માંડાને માલપુઆ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી બુદ્ધિ, પ્રસિદ્ધિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
શારદીય નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે.
નવરાત્રીના ઉપવાસ દરમ્યાન લોકો ફરાળી અવનવી વાનગીઓ બનાવતા હો છે,ત્યારે ફરાળી લોટ થઈ માંડીને સાબુદાણા અને તેમાંય અચૂક ફરાળ દરમ્યાન લોકો સાબુદાણાની ખિચડી બનાવતા હોય છે તો ચાલો જાણીએ આ હરિયાળી સાબુદાણાની ખિચડી વિષે.