કરવા ચોથ : વ્રત દરમિયાન સ્વસ્થ રહેવા માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન...
ઉપવાસ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી આ કરવા ચોથથી તમે દિવસભર ઉર્જાથી ભરપૂર રહેશો
ઉપવાસ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી આ કરવા ચોથથી તમે દિવસભર ઉર્જાથી ભરપૂર રહેશો
કરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે.