વાનગીઓ : ચાલો આજે સ્વાદિષ્ટ તળેલા મૂઠિયાં બનાવવાની રીત જાણી લઈએ
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં વધારે ખાવામાં આવે છે. મૂઠિયાં તળેલા બાફેલા અને વઘારેલા પણ બનાવી શકાય છે.
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં વધારે ખાવામાં આવે છે. મૂઠિયાં તળેલા બાફેલા અને વઘારેલા પણ બનાવી શકાય છે.
આમ તો રસોઈમાં દરરોજ આપણે નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ છીયે પરંતુ મોટા ભાગની વાનગીઓ સાથે એક કોમન વસ્તુ હોય તો એ છે
કેરી એ ફળોનો રાજા ગણાય છે ઉનાળાની શરૂઆત થતાં જ લોકો કેરીની રાહ જોઈ બેઠા હોય છે. અને એમાં વળી આપણી ગૃહિણીઓ આખા વર્ષનું અથાણું ક્યારે બનાવી લઈએ એની તૈયારીમાં લાગી જાઈ છે.
ડુંગળીના ભજીયાએ દરેક ભારતીય રસોડામાં બનાવવામાં આવતા પ્રખ્યાત અને સ્વાદિષ્ટ નાસ્તામાંથી એક છે.
ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આમલીનું શરબત ખૂબ જ ફાયદાકારક છે.
પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
તમે આ મીઠી, ખાટી અને મસાલેદાર શાકભાજીને લંચ કે ડિનર માટે ગમે ત્યારે બનાવી અને ખાઈ શકો છો.