Connect Gujarat
Featured

સુરત : વરાછાના ક્વોરન્ટાઈન વિસ્તારની પોલીસ કમિશ્નરે મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો

સુરત : વરાછાના ક્વોરન્ટાઈન વિસ્તારની પોલીસ કમિશ્નરે મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો
X

સુરતના વરાછામાં ક્વોરન્ટાઈન કરેલા વિસ્તારની પોલીસ કમિશ્નરે મુલાકાત લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

સુરત પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે વરાછામાં ક્વોરન્ટાઈન કરેલા વિસ્તારની મુલાકત લઇ પરિસ્થતિનો ચિતાર મેળવ્યો હતો. મુલાકાત દરમ્યાન તેઓએ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરાબાગ સર્કલ સહીત ક્વોરન્ટાઈન કરેલા વિસ્તારોની મુલાકત લીધી હતી, ત્યારે પોલીસ કમિશ્નરે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરાંત શહેરીજનોને લોકડાઉનના નિયમોનું કડક અમલ કરવા માટે પણ અપીલ કરી હતી.

Next Story