સુરત: ઘરકંકાસમાં પરણિત યુવાને ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી
સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં અપઘાતની ઘટના સામે છે. પરિણીત યુવાને ઘરકંકાસમાં ટ્રેન નીચે પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હતી
BY Connect Gujarat Desk16 Oct 2022 11:51 AM GMT
X
Connect Gujarat Desk16 Oct 2022 12:49 PM GMT
સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં અપઘાતની ઘટના સામે છે. પરિણીત યુવાને ઘરકંકાસમાં ટ્રેન નીચે પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હતી.
સુરતના ડીંડોલી નવાગામ ખાતે આવેલ ન્યુ સુપર સ્ટાર નામના મોબાઇલની શોપ ધરાવતા રાકેશ સિંહ નામના વ્યક્તિએ નવા ગામના નીલગરી ફાટક પાસે ટ્રેનના નીચે જીવન પડતું મૂકી આપઘાતના કર્યો છે ઘરકંકાસના કારણે રાકેશ સિંહએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે કારણ રાકેશસિંહ અને એમની પત્ની વચ્ચે ઘરકાંકસ ચાલતા હતા રોજે કંકાસના કારણે ડિપ્રેશનમાં આવી રાકેશસિંહે અપઘાત કર્યો હતો. હાલ સમગ્ર મામલે ઉધના રેલ્વે પોલીસે ઘટના સ્થળ પર આવી મૃતદેહને પી.એમ.અર્થે સ્મીમેર હોસ્પિટલ મોકલી અપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
Next Story