અમદાવાદ વિમાન દુર્ઘટના વચ્ચે દિલ્હીમાં રેલ અકસ્માત, ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મોટા અકસ્માત વચ્ચે, દિલ્હીથી ટ્રેન અકસ્માતના સમાચાર આવ્યા છે. ગુરુવારે સાંજે 4:10 વાગ્યે દિલ્હીમાં એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મોટા અકસ્માત વચ્ચે, દિલ્હીથી ટ્રેન અકસ્માતના સમાચાર આવ્યા છે. ગુરુવારે સાંજે 4:10 વાગ્યે દિલ્હીમાં એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.
મધ્ય રેલવેના મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આજે ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા. જેમાં ઉલ્હાસનગરના ૨૩ વર્ષીય કેતન સરોજનું પણ મોત નીપજ્યું હતું
ટ્રેન રાત્રે 9.30 વાગ્યે શામલી-બલવા વચ્ચે પહોંચી ત્યારે રેલ્વે ટ્રેક પર પથ્થરો, સિમેન્ટના પાઈપો અને લોખંડના પાઈપો જોઈને લોકો પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવી અને આરપીએફ, જીઆરપીને જાણ કરી.
કોરોના સમયે બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન આજરોજ પુનઃ શરૂ થતાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મહાનુભાવોના હસ્તે ટ્રેનને ફૂલહાર કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
મુસાફરી કરતી વખતે સસ્તા ભાડાને કારણે ટ્રેન પસંદ કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણા લોકો જાણતા નથી કે રેલ્વે મુસાફરોને તેમની મુસાફરી માટે ખરીદેલી ટિકિટ પર ઘણા મફત લાભો અને સુવિધાઓ પણ મળે છે.
દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે માહિતી પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે મુલાકાત લીધી હતી.
ઓડિશામાં, 21 ફેબ્રુઆરીની રાત્રે, લગભગ 8.30 વાગ્યે, રાયપુર તરફ જતી માલગાડીના ત્રણ ડબ્બા તિતલાગઢ રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા.