ભરૂચ ભરૂચ : કોરોના સમયે બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન પુનઃ શરૂ થઈ, રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું... કોરોના સમયે બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન આજરોજ પુનઃ શરૂ થતાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મહાનુભાવોના હસ્તે ટ્રેનને ફૂલહાર કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. By Connect Gujarat Desk 26 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે જંબુસરની 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત... વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. By Connect Gujarat Desk 11 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ટ્રેન ટિકિટ સાથે આ 7 સુવિધાઓ મળે છે ફ્રી ! જાણો કેવી રીતે મળશે લાભ મુસાફરી કરતી વખતે સસ્તા ભાડાને કારણે ટ્રેન પસંદ કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણા લોકો જાણતા નથી કે રેલ્વે મુસાફરોને તેમની મુસાફરી માટે ખરીદેલી ટિકિટ પર ઘણા મફત લાભો અને સુવિધાઓ પણ મળે છે. By Connect Gujarat Desk 05 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની લીધી મુલાકાત દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે માહિતી પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે મુલાકાત લીધી હતી. By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓડિશામાં માલગાડી પાટા પરથી ઉતરી, ત્રણ કોચને નુકસાન ઓડિશામાં, 21 ફેબ્રુઆરીની રાત્રે, લગભગ 8.30 વાગ્યે, રાયપુર તરફ જતી માલગાડીના ત્રણ ડબ્બા તિતલાગઢ રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા. By Connect Gujarat Desk 22 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત રેલવે સ્ટેશન પર માનસિક અસ્થિર વ્યક્તિનો હંગામો,ટ્રેનના એન્જીન ઉપર ચઢી જતા રેલ વ્યવહાર ખોરવાયો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો,માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જીન ઉપર ચઢી ગયો હતો,જેના કારણે રેલ વ્યવહાર ખોરવાય ગયો હતો. By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રામેશ્વરથી શ્રીનગર સુધી દોડશે ટ્રેન, પહેલો લિફ્ટ અપ બ્રિજ તૈયાર તામિલનાડુના રામેશ્વરમ ખાતે નવા રેલ્વે બ્રિજની વહન ક્ષમતા ચકાસવા માટે બે લોકો અને 11 લોડેડ વેગન સાથે લોડ ડિફ્લેક્શન ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. રામેશ્વરમનો નવો પમ્બન બ્રિજ લગભગ 2.2 કિલોમીટર લાંબો છે. By Connect Gujarat Desk 19 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હવે ટ્રેન સીધી કાશ્મીર સુધી દોડશે ,રેલવે લાઇનને CRSની મંજૂરી મળી હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રેનો દોડશે. દેશના બાકીના ભાગો સાથે તેને જોડતી નવનિર્મિત બ્રોડગેજ રેલ્વે લાઇન પર પેસેન્જર ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. By Connect Gujarat Desk 15 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રેલવે ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાંથી મેટલ પડતા વાહન ચાલકો ભયભીત બન્યા અચાનક માલગાડી માંથી મેટલો નીચે પડવા લાગ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દેતા કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી...... By Connect Gujarat Desk 08 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn