વડોદરા વડોદરા : સયાજી હોસ્પિટલની પી.જી. હોસ્ટેલમાં મેડિકલ સ્ટુડન્ટનો આપઘાત વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: બેંક ઓફિસરની પત્નીએ લગ્નના એક જ માસમાં કરી આત્મહત્યા,જુઓ શું છે કારણ વલસાડમાં પ્રેમલગ્ન કરનાર પરિવાર એક જ માસમાં વિખરાઈ ગયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. By Connect Gujarat 10 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કેડીલા સોસાયટીમાં 24 વર્ષીય યુવાને કર્યો આપઘાત, અંતિમવાદી પગલાનું રહસ્ય અકબંધ બસ સ્ટેન્ડ સામે આવેલ કેડિલા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર મોડી રાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 04 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરતાં ચકચાર નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ પર યુવાને 22 ફૂટની ઊંચાઇએ વાયર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. By Connect Gujarat 17 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: 30 વર્ષીય યુવકે આર્થિક મંદીથી કંટાળી કર્યો આપઘાત,પરિવાર શોકમાં ગરકાવ સુરતમાં આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. By Connect Gujarat 25 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરના સારંગપૂર ગામની યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાનનો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી સારંગપુર ગામ સ્થિત યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાને અગમ્ય કારણોસર પંખા સાથે દોરી વડે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 09 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : જાણીતા બિલ્ડરે બીમારીથી કંટાળી લમણે ગોળી મારી, આપઘાત કરી લેતા પરિવાર શોકમાં... સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં બ્લેક પેપર હોટલના માલિક અને બિલ્ડરે બીમારીથી કંટાળી પોતાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. By Connect Gujarat 25 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત:આર્થિક મંદીના કારણે 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો,પોલીસે શરૂ કરી તપાસ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં ભાડાના મકાનમાં એકલો રહેતો 22 વર્ષીય કાલુ મહંતી ઓરિસ્સા ગંજામનો વતની છે. By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ઘરકંકાસમાં પરણિત યુવાને ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં અપઘાતની ઘટના સામે છે. પરિણીત યુવાને ઘરકંકાસમાં ટ્રેન નીચે પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હતી By Connect Gujarat 16 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn