-
લિંબાયતના લોકોને ટ્રાફિકથી મળશે રાહત
-
રેલવે અંડરપાસ બ્રિજનું કરાયું લોકાર્પણ
-
કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ
-
53 કરોડોના ખર્ચે તૈયાર કરાયો આધુનિક રેલવે અંડરપાસ બ્રિજ
-
લિંબાયતના રહીશોમાં ઉત્સાહનો માહોલ
સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.
સુરત શહેરમાં વધી રહેલા વાહનોના ભારણ સાથે ટ્રાફિકની સમસ્યા પણ દિનપ્રતિદિન વિકટ બની રહી છે,લિંબાયતથી નવાગામ,ડિંડોલી,ભેસ્તાન,પાંડે