સુરતસુરત : નાગરિકોને ખાનગી બસમાં હેરાન ન થવું પડે તે માટે એસ.ટી. નિગમ એક્સ્ટ્રા બસો દોડાવશે : હર્ષ સંઘવી દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 27 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : અઠવાલાઇન્સ-રાંદેરમાં 2 ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું... સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 06 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ-ખાતમુહૂર્ત સુરતની vnsgu ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં “જળ સંચય-જન ભાગીદારી અભિયાન” અંતર્ગત જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 27 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું... સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ. 32 કરોડના ખર્ચે સાકાર થયેલી પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 22 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : 3 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને કેન્દ્રિય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં સાયકલ વિતરણ કરાય... ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat Desk 20 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળસંચય અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો સુરતમાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને કરાવ્યો હતો. By Connect Gujarat Desk 06 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ : સાળંગપુર ખાતે 2 દિવસીય ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું સમાપન કરાયું... બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 2 દિવસીય ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાય હતી. જેનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું By Connect Gujarat 05 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાજપમાં શરૂ થયા ભૂકંપના આંચકા: અરવિંદ લાડાણીએ પાટિલને પત્ર લખી કર્યો સનસનીખેજ આક્ષેપ ગુજરાતમાં લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થતાજ ભાજપના નેતાઓમાં આંતરિક જુથવાદ સપાટી પર આવી રહ્યો છે By Connect Gujarat 11 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆવતીકાલે ભુપેન્દ્ર પટેલ સહિત 20થી વધુ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે, તૈયારીઓને અપાયો આખરી ઓપ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર આવતીકાલે ગુજરાતની ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ સહિત 20થી વધુ મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે By Connect Gujarat 11 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn