સુરત :રેલવે સ્ટેશન પર વતન જવા માટે છઠ્ઠ પૂજાને લઇ રેલ યાત્રીઓની ઉમટી ભારે ભીડ
સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.
સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.
સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે સેન્ટ પાર્કમાં રહેતા પરેશ ચીનુભાઈ ઝવેરી કતારગામમાં હીરાનું કારખાનાનું ચલાવે છે.15મી જુને રવિવારની રજા હોવાથી તેઓ કારખાનું બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે મહિલા સફાઈ માટે કારખાને ગઈ ત્યારે ઓફિસ ખુલ્લી હતી. આથી તેઓએ માલિકને ચોરી અંગે જાણ કરી હતી.
ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં ચોરો કારખાનામાં 16મી તારીખે બે થી અઢી વાગ્યાના અરસામાં પાર્કિંગમાંથી પ્રવેશ કરી ઓફિસના દરવાજાનું લોક નકલી ચાવીથી કે પછી અન્ય કોઈ રીતે ખોલી ઓફિસમાં ટેબલના ડ્રોઅરના લોક ખોલી તેમાંથી રફ હીરા અલગ અલગ કેરેટના મળી 23.45 લાખના ચોરી કરી હતી. ચોરીમાં કતારગામ પોલીસે કારખાનામાં અગાઉ કામ કરતા જીતુ ચૌધરી અને તેના મિત્ર મેહુલ ચૌધરી તેમજ યોગેશ ચૌધરીને બનાસકાંઠા ખાતેથી દબોચી લીધા છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.