સુરત : દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને પરપ્રાંતિયોની વતનની વાટ, ઉધના રેલવે સ્ટેશન પર ઉમટ્યો જનસાગર...
સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે, જ્યાં હજારો પરપ્રાંતિય મુસાફરોએ ટ્રેન મારફતે વતન જવા લાંબી કતારો લગાવી......
સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે, જ્યાં હજારો પરપ્રાંતિય મુસાફરોએ ટ્રેન મારફતે વતન જવા લાંબી કતારો લગાવી......
અમૃત ભારત ટ્રેન 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન તા. 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે..
સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.