વડોદરા: દેવ ઉઠી અગિયારસના પાવન પર્વ પર ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા
આજરોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વડોદરામાં પરંપરાગત ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નિકળ્યો હતો
આજરોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વડોદરામાં પરંપરાગત ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નિકળ્યો હતો