ભરૂચ : આમોદના કોલવણા ગામે મધમાખી ઉડતા 7 લોકો થયા ડંખથી ઇજાગ્રસ્ત, સાવરવાર હેઠળ ખસેડાયા…
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકો ડંખથી ઇજાગ્રસ્ત થયા હતા,
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકો ડંખથી ઇજાગ્રસ્ત થયા હતા,
સુરતમાં 7 લોકોના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
કેરેબિયન ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં ઓછામાં ઓછા સાત લોકોને ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 લોકોના મોતની ઘટનામાં આજે 6 લોકોના મૃતદેહ તેમના ઘરે આવી પહોંચ્યા…
આમોદ સામાજિક વનીકરણ રેન્જ નો સ્ટાફ ગત રોજ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતો
બિહાર રાજ્યના ભાગલપુરમાં ગત ગુરુવારની રાત્રિના સમયે એક ઇમારતમાં મોટો ધડાકો થતાં 3 માળનું મકાન ધરાશાયી થયું હતું.…