અંકલેશ્વર : વકીલ પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી મામલે 3 વર્ષ બાદ કોર્ટે આપ્યો ફરિયાદ નોંધવાનો હુકમ
અંકલેશ્વરના વ્રજભૂમિ બંગ્લોઝ ખાતે રહેતા અને ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી નિકુંજકુમાર ડી. કાનાણી સાથે 13 ફેબ્રુઆરી 2023ના રોજ બનેલી એક ગંભીર…
