Home > bharuch covid 19
You Searched For "Bharuch Covid 19"
ગુજરાતમાં 5 કરોડથી વધુ લોકોનું થયું વેક્સિનેશન
8 Sep 2021 8:20 AM GMTગુજરાત રસીકરણમાં અગ્રેસર, રાજ્યમાં 5 કરોડ ડોઝ આપવામાં આવ્યા.
ભરૂચ : કોવીડ સ્મશાનમાં 35 દિવસ બાદ સળગી ચિતા, કોરોનાના દર્દીનું મોત
24 July 2021 11:23 AM GMTછેલ્લે જુન મહિનામાં બે મૃતદેહ આવ્યાં હતાં, જિલ્લામાં કોરોનાથી મૃત્યુની બની ઘટના.
ભરૂચ: જંબુસરના કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીને કોરોના પોઝિટિવ, સારવાર અર્થે હોસ્પિટલમાં
9 Feb 2021 9:24 AM GMTજંબુસરના કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીને કોરોના પોઝેટિવ આવતા તેઓને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.વૈશ્વિક મહામારી કોરોનાની...
ભરૂચ: વેલેનટાઇન વિકમાં કોલેજોમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ, જુઓ વિધ્યાર્થીઓએ શું કહ્યું
8 Feb 2021 12:15 PM GMTકોરોના મહામારી વચ્ચે વેલેન્ટાઇન વીકમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વિધ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.કોરોનાની વૈશ્વિક મહામારીના...
ભરૂચ: જંબુસરનાં કાવી ગામમાં PHC ખાતે 70 લોકોને કોરોનાની રસી આપવામાં આવી
28 Jan 2021 12:39 PM GMTભરૂચ જિલ્લાનાં 28 કેન્દ્રો પર આજ રોજ કોરોનાની રસી મુકાઇ હતી. જ્યારે જંબુસર તાલુકાનાં કાવે ખાતે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની રસી અપાવમાં...
ભરૂચ: હાંસોટ તાલુકામાં આજથી કોરોના વેકશીનેશનનો પ્રારંભ, જુઓ કેટલા કોરોના વોરિયર્સને મુકાઈ રસી
23 Jan 2021 10:25 AM GMTહાંસોટ તાલુકામાં પ્રથમ તબક્કાના કોરોના રસિકરણનો શનિવારના રોજ ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં 98 સરકારી તેમજ ખાનગી...
ભરૂચ : કોરોના કાળમાં છ વકીલોના થયાં મૃત્યુ, બાર એસોસિએશને આપી શ્રધ્ધાંજલિ
29 Dec 2020 10:14 AM GMTભરૂચ જિલ્લામાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલાં 6 વકીલોને શ્રધ્ધાજલિ આપવાનો કાર્યક્રમ બાર એસોસીએશનના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. શ્રધ્ધાંજલિના કાર્યક્રમ...
ભરૂચ : ભાજપના આગેવાનો પોતે માસ્ક પહેરીને ગયા અને બાળકોને રાખ્યાં માસ્ક વિના
25 Dec 2020 9:14 AM GMTરાજયની ભાજપ સરકાર કોરોનાના નામે સામાન્ય નાગરિકો માટે કડક નિયમો બનાવી દંડની વસુલાત કરી રહી છે પણ ભાજપના નેતાઓ અને કાર્યકરોને આ નિયમો લાગુ ન પડતાં હોય...
ભરૂચ : મુસ્લિમ સમાજ દ્વારા મોતનો મલાજો જળવાય તે માટે અનોખી પહેલ, 500 પેટીઓ કરાઇ દાન
23 Dec 2020 12:44 PM GMTભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કોરોના કાળમાં મોતનો મલાજો જળવાઈ રહે તે માટે કોવિડ હોસ્પિટલોમાં લાકડાની પેટીઓ દાન કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં કોરોના...
ભરૂચ : સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મેડીકલ વેસ્ટ મળ્યો, કોણ નાંખી જાય છે તે તપાસનો વિષય
9 Dec 2020 8:24 AM GMTભરૂચની સિવિલ હોસ્પિટલના પટાંગણમાંથી મેડીકલ વેસ્ટ મળવાનો સિલસિલો યથાવત રહયો છે. હોસ્પિટલથી મેડીકલ કોલેજ તરફ જવાના રસ્તા પર મેડીકલ વેસ્ટનો ઢગલો જોવા...
ભરૂચ : શુક્લતીર્થ તીર્થક્ષેત્રે ભરાતા ભાતીગળ મેળાનું આયોજન આ વર્ષે “રદ્દ”, જુઓ શું કહ્યું ગ્રામજનોએ..!
19 Nov 2020 10:57 AM GMTભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે વસેલું શુક્લતીર્થ ગામ ધાર્મિક મહાત્મય સાથે વિખ્યાત છે. અહીના તીર્થક્ષેત્રે બિરાજમાન શુકલેશ્વર મહાદેવજીના દર્શનનું...
ભરૂચ : છઠ્ઠ પૂજા મહોત્સવની ઉજવણી આ વર્ષે મોકૂફ, જાણો દિનકર સેવા સમિતિ દ્વારા કેમ લેવાયો નિર્ણય..!
18 Nov 2020 11:13 AM GMTભરૂચ જિલ્લામાં દિનકર સેવા સમિતિ દ્વારા દર વર્ષે ઉજવાતો છઠ્ઠ પૂજા સામારોહ આ વર્ષે કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે છઠ્ઠ પૂજા...