Connect Gujarat

You Searched For "Bharuch Covid 19"

ગુજરાતમાં 5 કરોડથી વધુ લોકોનું થયું વેક્સિનેશન

8 Sep 2021 8:20 AM GMT
ગુજરાત રસીકરણમાં અગ્રેસર, રાજ્યમાં 5 કરોડ ડોઝ આપવામાં આવ્યા.

ભરૂચ : કોવીડ સ્મશાનમાં 35 દિવસ બાદ સળગી ચિતા, કોરોનાના દર્દીનું મોત

24 July 2021 11:23 AM GMT
છેલ્લે જુન મહિનામાં બે મૃતદેહ આવ્યાં હતાં, જિલ્લામાં કોરોનાથી મૃત્યુની બની ઘટના.

ભરૂચ: જંબુસરના કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીને કોરોના પોઝિટિવ, સારવાર અર્થે હોસ્પિટલમાં

9 Feb 2021 9:24 AM GMT
જંબુસરના કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીને કોરોના પોઝેટિવ આવતા તેઓને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.વૈશ્વિક મહામારી કોરોનાની...

ભરૂચ: વેલેનટાઇન વિકમાં કોલેજોમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ, જુઓ વિધ્યાર્થીઓએ શું કહ્યું

8 Feb 2021 12:15 PM GMT
કોરોના મહામારી વચ્ચે વેલેન્ટાઇન વીકમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વિધ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.કોરોનાની વૈશ્વિક મહામારીના...

ભરૂચ: જંબુસરનાં કાવી ગામમાં PHC ખાતે 70 લોકોને કોરોનાની રસી આપવામાં આવી

28 Jan 2021 12:39 PM GMT
ભરૂચ જિલ્લાનાં 28 કેન્દ્રો પર આજ રોજ કોરોનાની રસી મુકાઇ હતી. જ્યારે જંબુસર તાલુકાનાં કાવે ખાતે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની રસી અપાવમાં...

ભરૂચ: હાંસોટ તાલુકામાં આજથી કોરોના વેકશીનેશનનો પ્રારંભ, જુઓ કેટલા કોરોના વોરિયર્સને મુકાઈ રસી

23 Jan 2021 10:25 AM GMT
હાંસોટ તાલુકામાં પ્રથમ તબક્કાના કોરોના રસિકરણનો શનિવારના રોજ ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં 98 સરકારી તેમજ ખાનગી...

ભરૂચ : કોરોના કાળમાં છ વકીલોના થયાં મૃત્યુ, બાર એસોસિએશને આપી શ્રધ્ધાંજલિ

29 Dec 2020 10:14 AM GMT
ભરૂચ જિલ્લામાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલાં 6 વકીલોને શ્રધ્ધાજલિ આપવાનો કાર્યક્રમ બાર એસોસીએશનના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. શ્રધ્ધાંજલિના કાર્યક્રમ...

ભરૂચ : ભાજપના આગેવાનો પોતે માસ્ક પહેરીને ગયા અને બાળકોને રાખ્યાં માસ્ક વિના

25 Dec 2020 9:14 AM GMT
રાજયની ભાજપ સરકાર કોરોનાના નામે સામાન્ય નાગરિકો માટે કડક નિયમો બનાવી દંડની વસુલાત કરી રહી છે પણ ભાજપના નેતાઓ અને કાર્યકરોને આ નિયમો લાગુ ન પડતાં હોય...

ભરૂચ : મુસ્લિમ સમાજ દ્વારા મોતનો મલાજો જળવાય તે માટે અનોખી પહેલ, 500 પેટીઓ કરાઇ દાન

23 Dec 2020 12:44 PM GMT
ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કોરોના કાળમાં મોતનો મલાજો જળવાઈ રહે તે માટે કોવિડ હોસ્પિટલોમાં લાકડાની પેટીઓ દાન કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં કોરોના...

ભરૂચ : સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મેડીકલ વેસ્ટ મળ્યો, કોણ નાંખી જાય છે તે તપાસનો વિષય

9 Dec 2020 8:24 AM GMT
ભરૂચની સિવિલ હોસ્પિટલના પટાંગણમાંથી મેડીકલ વેસ્ટ મળવાનો સિલસિલો યથાવત રહયો છે. હોસ્પિટલથી મેડીકલ કોલેજ તરફ જવાના રસ્તા પર મેડીકલ વેસ્ટનો ઢગલો જોવા...

ભરૂચ : શુક્લતીર્થ તીર્થક્ષેત્રે ભરાતા ભાતીગળ મેળાનું આયોજન આ વર્ષે “રદ્દ”, જુઓ શું કહ્યું ગ્રામજનોએ..!

19 Nov 2020 10:57 AM GMT
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે વસેલું શુક્લતીર્થ ગામ ધાર્મિક મહાત્મય સાથે વિખ્યાત છે. અહીના તીર્થક્ષેત્રે બિરાજમાન શુકલેશ્વર મહાદેવજીના દર્શનનું...

ભરૂચ : છઠ્ઠ પૂજા મહોત્સવની ઉજવણી આ વર્ષે મોકૂફ, જાણો દિનકર સેવા સમિતિ દ્વારા કેમ લેવાયો નિર્ણય..!

18 Nov 2020 11:13 AM GMT
ભરૂચ જિલ્લામાં દિનકર સેવા સમિતિ દ્વારા દર વર્ષે ઉજવાતો છઠ્ઠ પૂજા સામારોહ આ વર્ષે કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે છઠ્ઠ પૂજા...